લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું, પીએમ મોદીને હુમલાના ડરે ગૃહમાં ન આવવા વિનંતી કરાઈ હતી
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે બુધવારે પીએમ મોદી સાથે કોઈ મોટી અણધારી ઘટના બની શકી હોત , તેથી જ તેમણે તેમને ગૃહમાં ન આવવા વિનંતી કરી. તેમણે ઉમેર્યું કે બુધવારે બનેલી ઘટના લોકસભાના ઇતિહાસમાં પહેલાં ક્યારેય બની નથી નવી દિલ્હી લોકસભામાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી મડાગાંઠ ગુરુવારે પણ ચાલુ રહી હતી, જેના કારણે…
