રમતગમત, પ્રાકૃતિક કૃષિ અને સંસ્કારોથી જ સશક્ત ભારત બનશે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે અમદાવાદમાં ભવ્ય એવોર્ડ સમારોહ : ગુજરાતની રમત પ્રતિભાઓ અને કોચનું મહાનુભાવોના હસ્તે સન્માન મોબાઈલ-સ્ક્રીનની લતથી બાળકોને બચાવવા રમતના મેદાન તરફ વાળવા રાજ્યપાલનો અનુરોધ — 5 વર્ષની ઉંમરથી રમત પ્રતિભા ઓળખી વૈજ્ઞાનિક તાલીમ આપવા પર ભાર અમદાવાદ રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે ગુજરાતના રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર પ્રતિભાશાળી ખેલાડીઓ અને કોચના સન્માન…
