અમિત શાહના સમર્થનમાં કલોલમાં પાટીદાર સંવાદ સંમેલન યોજાયું

Spread the love

ગાંધીનગર લોકસભા ચુંટણી ૨૦૨૪ અંર્તગત ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સમર્થનમાં કલોલ ખાતે યોજાયેલ પાટીદાર સંવાદ સંમેલનમાં બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ,ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા ઉમિયામાતા સંસ્થાનના મુખ્ય ટ્રસ્ટી અને ધારાસભ્ય બાબુભાઈ જે પટેલ એ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું.

Total Visiters :500 Total: 677626

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *